Ratha Yatra

Created By: Dharmendra Thakur
અષાઢ મહિનાની સુદ પક્ષની બીજ અષાઢી બીજ તરીકે ઓળખાય છે. જે ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા ભારતભરના વિવિધ શહેરોમાં નિકળે છે. જેમા પુરી, અમદાવાદ અને ભાવગનરની રથયાત્રા લોકપ્રિય છે.

















