Ahmedabad Rath Yatra (અમદાવાદ જગન્નાથ રથયાત્રા) 2027

Created By: Jivan Kapuriya
Ahmedabad Rath Yatra 2027 (અમદાવાદ જગન્નાથ રથયાત્રા): દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાંથી ભવ્ય રથયાત્રા નિકળે છે. આ જગન્નાથ રથયાત્રામાં ત્રણ રથ હોય છે, ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાનો. આ રથયાત્રામાં હજારો લોક ભાગ લે છે.

















