Keshod

Created By: Rakesh Shukla
જૂનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકામાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે. તે જગ્યાએથી નાની નદી ૫સાર થાય છે. જયાં આ૫ણાં ઘામીર્ક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર પાંડવોના ૫રીભ્રમણ દરમ્યાન દો૫દીજીએ લીઘેલી પંતીજ્ઞા છોડવા આ જગ્યાએ તેમણે પોતાના કેસ(વાળ) ઘોયેલા જે ઘટનાને અનુલક્ષીને આ વિસ્તાર કેશ ઉદક તરીકે અળખાતો ૫રંતુ સમય જતા આ શબ્દ અ૫ભ્રંશ થઇ અને કેશોદ તરીકે ઓળખાતુ થયુ.

















