Manavadar

Created By: Rakesh Shukla
જૂનાગઢ જિલ્લાનો માણાવદર 55 ગામોનો અને જુનાગઢ જિલ્લાના દક્ષીણ તરફ અને જુનાગઢથી પોરબંદર તરફના હાઇવે રસ્તા ઉપર આ તાલુકો આવેલો છે. અહિના મુખ્યત્વે પાકમાં ઘઉ’, કપાસ, મગફળી, જીરુ અને ગૌણ પાકો એરંડા,બાજરી જેવા પાકો લેવામાં આવે છે. આ તાલુકાની જમીન કાળી અને સારી છે. આ તાલુકાનાં 70 ટકા મુખ્ય વ્યવસાય ખેતી પુવ સમયમાં માણાવદર કમાલુદિનખાન રાજાનો તાલુકો છે.

















