Gambhira Bridge (ગંભીરા બ્રિજ)

Created By: Gujarati Jagran
ગંભીરા બ્રિજ મહિસાગર નદીપર બનેલો છે. જે મહુવાડથી દેવાપુરને જોડે છે. આ જોઈએ તો આણંદ અને વડોદરાને તેમજ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જવા માટે લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ 1984માં બનેલો છે. 9 જુલાઈ 2025ના રોજ બ્રિજનો અમુક ભાગ તૂટી પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અમુક લોકોના મોત પણ થયા છે.
જંબુસર, આમોદ, સરભણ, કાવા, જંત્રાણ, ઝામડી કાવી, રાઝા ટંકારીયા વિસ્તારના લોકો આણંદ, સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હતા.

















