Becharaji (બેચરાજી)

Created By: Jignesh Trivedi
બેચરાજી (બહુચરાજી) મહેસાણા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે. શહેર મહેસાણાથી અંદાજે 37 કિમી, પાટણ થી 32 કિમી અને અમદાવાદ થી 90 કિમી દૂર આવેલું છે. બેચરાજી ગામ અને શહેર બંનેનું નામ ભગવાન બહુચર માતાજીના નામ પરથી પડેલું છે.
બેચરાજી અહીંના બહુચર માતાના મંદિર માટે પ્રખ્યાત છે. આ મંદિર હિન્દુઓનું અતિ પવિત્ર તીર્થ સ્થળ માનવામાં આવે છે. માતાજીનો આ ધામ હિજરા સમાજનું મુખ્ય તીર્થક્ષેત્ર પણ છે. દર વર્ષે ચૈત્ર અને કારતક મહિનાના મેળાઓમાં હજ













