Lalo Krishna Sada Sahayate (લાલા શ્રી કૃષ્ણ સદા સહાયતે)

Laalo Krishna Sada Sahaayate: ચર્ચિત ગુજરાતી ફિલ્મ "લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે" જૂનાગઢના એક સામાન્ય રિક્ષાચાલક લાલા (કરણ જોશી)ની વાર્તા છે. તે આર્થિક તંગી અને પારિવારિક જવાબદારીઓની સાથે-સાથે પોતાની ભૂતકાળની કોઈ ભૂલના અપરાધભાવ અને નિરાશા સામે લડી રહ્યો છે. આ માનસિક તણાવને કારણે તે પોતાના પરિવાર અને મિત્રો સમક્ષ મન ખોલી શકતો નથી. આ ફિલ્મ એક સામાન્ય માણસના જીવનના સંઘર્ષ, પ્રેમ, મિત્રતા અને વાસ્તવિકતાનું સચોટ ચિત્રણ કરે છે.

















