Bhavnath Melo

Created By: Rakesh Shukla
મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ 11 ફેબ્રુઆરી, 2026 થી થશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ ભક્તિના મેળાનું સમાપન 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે નાગા સાધુઓના ભવ્ય રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે થશે.












