EPFO Death Relief Fund: જો તમે નોકરીયાત છે તો સ્પષ્ટ છે કે નિયમો અંતર્ગત તમારે PF કપાતો હશે, હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા નોકરીયાત વર્ગ માટે PF ખાતું ખોલવામાં આવે છે.
આ દરમિયાન સૌથી મહત્વની માહિતી એ આવી રહી છે કે જેમાં EPFO દ્વારા ચોક્કસ સંજોગોમાં કર્મચારીઓના પરિવારજનોને રૂપિયા 15 લાખ EPFO આપવામાં આવી રહ્યા છે.
તમને રૂપિયા 15 લાખ રૂપિયા શેના માટે મળશે?
આ પણ વાંચો
ખરેખર, જો તમે પણ નોકરી કરો છો અને તમારી પાસે પીએફ ખાતું છે તો EPFO એ એક મોટું પગલું ભર્યું છે અને તમારા માટે એક મોટી જાહેરાત કરી છે. તેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા 'ડેથ રિલીફ ફંડ' હેઠળ આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રકમ વધારીને હવે 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. પહેલા આ એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.8 લાખ હતી.
તમને રૂપિયા 15 લાખ શેના માટે મળશે?
ખરેખર, જો તમે પણ નોકરી કરો છો અને PF ખાતું ધરાવો છો, તો EPFO એ એક મોટું પગલું ભર્યું છે અને તમારા માટે એક મોટી જાહેરાત કરી છે. તેમા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા 'ડેથ રિલીફ ફંડ' હેઠળ આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રકમ વધારીને હવે રપિયા 15 લાખ કરવામાં આવી છે. પહેલા આ એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.8 લાખ રૂપિયા હતી.
આ એક્સ-ગ્રેશિયા રકમ શું છે અને તેનો અમલ ક્યારે થશે?
EPFO એ એક્સ-ગ્રેશિયા રકમ રૂપિયા 8.8 લાખથી વધારીને હવે રૂપિયા 15 લાખ રૂપિયા કરી દીધી છે. આ નવી રકમ 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. આ રકમ એવા કર્મચારીઓના નોમિનીને આપવામાં આવે છે જે સેવા દરમિયાન મૃત્યુ પામે છે.
આ રૂપિયા 15 લાખ કોને મળશે?
આ રકમ સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓ અને સેવા દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર, કાનૂની વારસદાર અથવા નોમિનીને આપવામાં આવશે.