Ram Navami 2025 (રામનવમી)

Created By: Gujarati Jagran
હિન્દુ ધર્મમાં ભગવાન રામનો અનેરો મહિમા છે. તેઓ ભગવાન વિષ્ણુનો અવતાર છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાની સુદ પક્ષની નવમી તિતિએ થયો હતો. આ દિવસે તહેવારને દેશભરમાં ધૂમેધામે ઉજવવામાં આવે છે. નાના ગામથી લઈ મોટા શહેરોમાં ભગવાન રામની રથયાત્રા પણ નિકાળવામાં આવે છે.

















