Navneetbhai Baladhiya (નવનીતભાઈ બાલધીયા)

Created By: Gujarati Jagran
નવનીતભાઈ બાલધીયા (Navneetbhai Baldhiya) એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ બગદાણા (Bagdana) ગામના રહેવાસી અને કોળી સમાજના આગેવાન છે. તેઓ બગદાણા ગુરુ આશ્રમ (Bagdana Guru Ashram)ના સેવક અને ગામના પૂર્વ સરપંચ પણ છે. નવનીતભાઈ પર જીવલેણ હુમલો થયો હતો. જે વિવાદ હાલ ચાલી રહ્યો છે. SIT તપાસ ચાલી રહી છે.

















