Ganeshotsav (ગણેશોત્સવ)

Created By: Mukesh Joshi
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ 4ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી 10-દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે, જે અનંત ચતુર્દશીના અવસરે 10મા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે. ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશએ મહાકાવ્ય ‘મહ

















