Vishwa Vora

Created By: Kishan Prajapati
જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વ વોરાનું આગળ પડતું નામ છે. મૂળ થરાદના વિશ્વ વોરા હાલ અમદાવાદમાં રહે છે. તેમણે સાબરમતી ગુરુકુલમથી જ્યોતિષ અષ્ટાંગ વિદ્યાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તેમને રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના હસ્તે બાલશ્રી એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત ગયા વર્ષે અયોધ્યામાં 500થી વધુ વર્ષની આતૂરતા બાદ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકન્ડનું સૂક્ષ્મ અભિજિત મુહૂર્ત આપ્યું હતું. આ સિવાય વર્ષ 2024ની ચૂંટણી બાદ સરકારની શપથ વિધિનું મૂહુર્ત પણ વિશ્વ વોરાએ જ આપ્યું હતું. હમણાં થોડાક મહિના પહ










