Republic Day

Created By: Dharmendra Thakur
ભારતનો પ્રજાસત્તાક દિવસ દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, જેના કારણે ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં તૈયાર થયેલું આ બંધારણ આપણને ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો આપે છે.

















