Narmada Parikrama

Created By: Rakesh Shukla
નર્મદા પરિક્રમા એ હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી યાત્રા છે. મા નર્મદા (રેવા) ને ગંગા સમાન પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે:ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. નર્મદા એકમાત્ર નદી છે જેની આખી પરિક્રમા થાય છે.
















