Mahashivratri (મહાશિવરાત્રી)

Created By: Gujarati Jagran
મહાશિવરાત્રી ભોળાનાથને પ્રસંન કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જૂનાગઢના ભવનાથમાં મેળો ભરાય છે. મહાશિવરાત્રીનું મહત્વ અને માન્યતાઓમહાશિવરાત્રી પાછળ અનેક પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક કારણો છે.
મુખ્ય ત્રણ કારણો આ પ્રમાણે છે:ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન → આ દિવસે શિવ-પાર્વતીના વિવાહની ઉજવણી થાય છે.
જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય → ભગવાન શિવે અનંત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા.
સૃષ્ટિનું રહસ્ય અને તાંડવ નૃત્ય → શિવે તાંડવ નૃત્ય કર્યું અને આ રાત્રે શિવ તત્વ પૃથ્વી પર સૌથી વધુ સક્રિય થાય છે,

















