Umiya Mataji Mandir Unjha: કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અખાત્રીજના પાવન દિવસે મા ઉમિયાનું સોનાનું પેન્ડલ ઉમિયા માતાજી સંસ્થાનના હોદેદારો દ્વારા લોન્ચિંગ કરાયું છે. સંસ્થાન દ્વારા પેન્ડલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પેન્ડલ બુકિંગ માટે ઇચ્છુક ભક્તો સંસ્થાનનો સીધો સંપર્ક કરી શકે છે.
માતાજી મંદિરે વર્ષ દહાડે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. સંસ્થાન દ્વારા અખાત્રીજના પાવન દિવસે મા ઉપિયાનું સોનાનું પેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું છે. 2.630 તેમજ 4.645 ગ્રામના બે પેન્ડલનું લોચિંગ કરવામાં આવ્યું છે. જે બજાર કિંમતે માઈભક્તોને મળી રહેશે.