બહુજન સમાજ પાર્ટી
બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજી સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે. તેના વર્તમાન પ્રમુખ માયાવતી છે, જે ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પાર્ટીનો ઉદ્દેશ્ય સમાજમાં અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓ સહિત બહુજન માટે યોગ્ય સ્થાન પ્રદાન કરવાનો છે. પાર્ટીની વિચારધારા ભીમરાવ આંબેડકરની માનવતાવાદી ફિલસૂફી તેમજ બૌદ્ધ ફિલસૂફીથી પ્રેરિત છે. પક્ષની રચના 14 એપ્રિલ 1984ના રોજ કાંશીરામ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક સમયે દલિતોના પ્રભાવશાળી નેતા હતા. તેનું ચૂંટણી ચિન્હ હાથી છે. પાર્ટીના 13મી લોકસભામાં 14, 14મી લોકસભામાં 17 અને 15મી લોકસભામાં 21 સભ્યો હતા. જો કે વર્તમાન 16મી લોકસભા માટે તેનો એકપણ ઉમેદવાર જીતી શક્યો નથી. 17મી લોકસભામાં તેના દસ ઉમેદવારો જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જોકે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓમાં તેના કેટલાક સભ્યો છે. જો કે, પાર્ટીનો મુખ્ય આધાર ઉત્તર પ્રદેશ છે, જ્યાં હાલમાં તેની પાસે વિધાનસભામાં માત્ર એક જ ધારાસભ્ય છે.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383