કિશન પ્રજાપતિ, દ્વારકાઃ આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે દ્વારકામાં વિરાજિત ભગવાન દ્વારકાધીશને ગુજરાતમાં તૈયાર કરાયેલાં વિશેષ વાઘા પહેરાવાયા છે. આ સાથે દ્વારકાધીશજીને વિશેષ પાટીહાર પણ પહેરાવાયો છે. ત્યારે ગુજરાતી જાગરણ આપને ભગવાન દ્વારકાધીશના બંને વાઘા અને પાટીહારની એક્સક્લુઝિવ મેકિંગ પ્રોસેસ બતાવી રહ્યું છે.



