ઘરમાં આ દિવસે રોટલી ન બનાવી જોઈએ, જાણો


By Vanraj Dabhi07, Aug 2025 03:00 PMgujaratijagran.com

ધાર્મિક માન્યતા

દિવાળી

એવી માન્યતા છે કે દિવાળીના દિવસે ઘરમાં રોટલી ન બનાવી જોઈએ.

શરદ પૂનમ

એવું માનવામાં આવે છે કે, શરદ પૂનમના દિવસે રોટલી ન બનાવવાની માનવતા છે.

નાગ પંચમી

એવું માનવામાં આવે છે કે, નાગ પચંમીના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ.

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠના દિવસે ઘરમાં રોટલી ન બનાવવી જોઈએ.

અવસાન

ઘરે કોઈનું મૃત્યુ થયુ હોય તે દિવસે ઘરે રોટલી કે રસોઈ ન બનાવવી જોઈએ.

વિવિધ કારણો

આપડા પૂર્વજો અને સનાતન ધર્મમાં આ 6 દિવસે રોટલી બનાવવાની મનાઈ અને તેની પાછળના કારણો અલગ અલગ હોય છે.

સવારે આ 5 મંત્રો બોલીને ધનવાન બનો