લગ્ન પહેલા કેમ કરવામાં આવે છે કુંડળી મેળાપક? જાણો


By Pandya Akshatkumar2023-05-23, 15:04 ISTgujaratijagran.com

કુંડળી મેળાપક

તમે જોયું હશે કે લગ્ન પહેલા છોકરા-છોકરીની કુંડળીને મેળવવામાં આવે છે, પરંતુ આમ કેમ કરવામાં આવે છે તે તમે જાણો છો?

હિન્દુ ધર્મ

કુંડળી મેળાપકની માન્યતા હિન્દુ ધર્મમાં ખૂબ જૂની છે. માન્યતા અનુસાર કુંડળી મેળાપકથી ગુણનો ખ્યાલ આવે છે.

ભવિષ્ય

કુંડળી મેળાપક દ્વારા માલૂમ પડે છે કે કપલનું લગ્નજીવન કેવું રહેશે.

સંબંધ મજબૂત

જો છોકરા-છોકરીની કુંડળી વ્યવસ્થિત મળતી હોય તો ભવિષ્યમાં બંનેના સંબંધો મજબૂત રહે છે.

નક્ષત્ર

મેળાપકમાં વર-વધૂના નક્ષત્રના પણ મેળાપ કરવામાં આવે છે. નક્ષત્ર મેળાપકનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

મુખ્ય ગુણ

કુંડળી મેળાપકમાં મુખ્ય રુપથી નાડીદોષ, ગ્રહ મૈત્રી અને ભકૂટ દોષ જોવામાં આવે છે.

બનાવો કુલ્હડ પિઝા, ખઇને આવી જશે મજા