ધન પ્રાપ્તિ થાય તે માટે મોરપીંછ ક્યાં રાખવું?


By Dimpal Goyal03, Sep 2025 03:50 PMgujaratijagran.com

ઘરમાં મોરપીંછ ક્યા રાખવું

ઘણીવાર લોકોને પૈસાની અછતનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ઘરમાં ધન માટે મોરપીંછ ક્યાં રાખવું જોઇએ?

વાસ્તુશાસ્ત્ર

ઘરમાં કંઈપણ રાખતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. આ નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે.

મોરપીંછ ક્યાં રાખવા?

ઘરમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મોરપીંછ રાખવા શુભ છે. તેનાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિની તકો ઉભી થાય છે અને ધનલાભ થાય છે.

તિજોરીમાં મોરપીંછ રાખો

વાસ્તુ અનુસાર, તિજોરીમાં મોરપીંછ રાખવા શુભ છે. આનાથી પરિવારમાં ક્યારેય પૈસાની અછત થતી નથી અને તિજોરી પણ પૈસાથી ભરેલી રહે છે.

ઉત્તર દિશામાં મોરપીંછ રાખો

ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં 8 મોર પીંછા રાખવા શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી પ્રગતિનો માર્ગ ખુલે છે.

આર્થિક સ્થિતિ સારી બને

પૈસાની અછતનો સામનો કરી રહેલા લોકોએ તિજોરીમાં મોરપીંછ રાખવું જોઈએ. તેને રાખવાથી આર્થિક સ્થિતિ સારી બને છે.

પરિવારમાં સુખ અને સમૃદ્ધિનુ આગમન

વાસ્તુ અનુસાર,ઘરની ઉત્તર દિશામાં મોરપીંછ રાખવાથી પરિવારમાં સુખ અને શાંતિ રહે છે.આ સાથે પૈસાનો પ્રવાહ પણ જળવાઈ રહે છે.

સકારાત્મક ઉર્જાનો સંચાર

નકારાત્મક ઉર્જાનો સામનો કરી રહેલા લોકોએ ઘરમાં મોરપીંછ રાખવું જોઈએ. તે સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે.

વાંચતા રહો

આધ્યાત્મિકતા સંબંધિત બધી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Ganpati Temples in Ahmedabad: અમદાવાદમાં આવેલા ગણેશજીના 5 મંદિર