Ganpati Temples in Ahmedabad: અમદાવાદમાં આવેલા ગણેશજીના 5 મંદિર


By Hariom Sharma03, Sep 2025 02:01 PMgujaratijagran.com

જાણો

અમદાવાદમાં આમ તો ઘણા ગણપતિ મંદિર આવેલા છે. પરંતુ અહીં પાંચ ગણપતિ મંદિરની વાત કરીશું.

સિદ્ધિવિનાયક મંદિર – નવા વાડજ

અહીં ભાવિકોની ભારે ભીડ રહે છે. લોકો ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

સિદ્ધિવિનાયક મંદિર – લાલ દરવાજા

શહેરની મધ્યમાં આવેલા આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે.

મહા ગણપતિ મંદિર – વસ્ત્રાપુર

આ મંદિરની મૂર્તિ મનમોહક છે. લોકો અહીં પણ આસ્થા સાથે આવે છે.

શ્રી સિદ્ધિવિનાયક મંદિર – મહેમદાવાદ

રજાના દિવસોમાં લોકો આ મદિરે જવાનું પસંદ કરે છે.

ગણપતિ મંદિર – બાપુનગર

અમદાવાદના બાપુનગરમાં આ મંદિર આવેલું છે. જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

Shankh: શંખનાદ કરતી વખતે આ ભૂલ ક્યારે પણ ન કરવી