Side Effects Of Figs: અંજીર ખાવાથી સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન, આ લોકો ના ખાય


By Sanket M Parekh20, Jul 2025 04:13 PMgujaratijagran.com

પાચન બગાડે

જો તમે અંજીરનું વધુ સેવન કરો છો, તો તેનાથી તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે, જે પાચનને બગાડી શકે છે

વજન વધારે

અંજીરનું વધુ પડતું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. તેમાં કેલરી અને સુગરનું પ્રમાણ વધારે હોય છે

બ્લડ સુગર વધારે

ડાયાબિટીસના દર્દીઓએ અંજીરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. તેમાં સુગરની માત્રા હોય છે, જે બ્લડ સુગરને વધારી શકે છે.

એલર્જી થાય

વધુ પડતાં અંજીર ખાવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં તેનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

કિડનીની સમસ્યા

અંજીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. આથી તેનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે.

પેટમાં ગરબડ

અંજીરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આથી તેનું વધુ પડતું સેવન કરવાથી તમારું પેટમાં ગરબડ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં તેનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકાય છે.

અપચો થશે

અંજીરનું વધુ પડતું સેવન કરવાથી તમને અપચાની સમસ્યા થઈ શકે છે. આથી, તેનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવાનો પ્રયાસ કરવો જોઈએ

શ્રાવણ મહિનામાં આ 5 વસ્તુઓ ન ખાવી જોઈએ