આ સબ્જી 1 મહિનો ખાસો તો, બ્લડ સુગર કંટ્રોલ કરવાની દવા મહિનાઓ સુધી નહીં ખાવી પડે


By Vanraj Dabhi24, Jun 2025 04:21 PMgujaratijagran.com

કંકોડાના ફાયદા

કંરોડા માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. તે બે પ્રકારના હોય છે, મીઠા અને કડવા.

ડાયાબિટીસના દર્દી

ડાયાબિટીસના દર્દીઓ માટે કંકોડા ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.

પોષક તત્ત્વો

કંકોડામાં વિટામિન બી 12, વિટામિન ડી, કેલ્શિયમ, ઝીંક, કોપર અને મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર હોય છે.

બ્લડ સુગર

કંકોડામાં રહેલ ચેરાન્ટિન અને પોલીપેપ્ટાઇડ-પી ઇન્સ્યુલિન જેવું જ કાર્ય કરે છે અને બ્લડ સુગર ઘટાડે છે.

ઇન્સ્યુલિન સંવેદનશીલતા

કંકોડા ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને શરીરમાં ઇન્સ્યુલિનની અસરકારકતામાં સુધારો કરે છે.

પાચન સુધારે છે

કંકોડામાં ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે.

વજન ઘટાડવું

કંકોડામાં કેલરી ઓછી હોય છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

કેવી રીતે ખાવું

કંકોડાને શાકભાજી તરીકે ખાઈ શકાય છે અને રસ તરીકે પી શકાય છે.

નોંધ

કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો, આહારમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Gallstones: પિત્તાશયમાં પથરી કેમ થાય છે?