મીઠાના પાણીથી પગ ધોવાથી મળે છે રાહત, જાણો વધુમાં


By Smith Taral09, Jun 2024 12:03 PMgujaratijagran.com

હિમાલયન મીઠામા ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું હોય છે. આ મીઠાના પાણીથી પગ ધોવાથી અનેક રોગોને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આવો જાણીએ કે મીઠાના પાણીથી પગ ધોવાથી શું થાય છે?

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો

હિમાલયન મીઠામાં રહેલા ગુણો સ્નાયુઓના તણાવમાં રાહત આપે છે અને લાહીનુું પરિભ્રમણને સુધારે છે. જેના કારણે બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

તણાવ રાહત

તેમાં હાજર મેલાટોનિન અને સેરોટોનિન મગજને શાંત કરે છે તણાવની સમસ્યામાંથી રાહત આપે છે.

ઊંઘ સારી આવે છે

જો રાત્રે તમને ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય તો તમે આ ઉપાય અજમાવી શકો છો. અનિદ્રાની સમસ્યામાં પણ રોક સોલ્ટ ખૂબ અસરકારક છે.

ત્વચાને હાઇડ્રેટેડ રાખો

આ તમારા પગ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે, આ માટે તમારા પગને 15 થી 20 મિનિટ માટે રોક સોલ્ટ પાણીમાં પલાળી રાખો.

ત્વચાને હાઇડ્રેટેડ રાખો

આ તમારા પગ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે, આ માટે તમારા પગને 15 થી 20 મિનિટ માટે રોક સોલ્ટ પાણીમાં પલાળી રાખો.

હાડકાં પણ મજબૂત કરે છે

રોક સોલ્ટમાં હાજર મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકા માટે જરૂરી ગુણો છે, પાણીથી પગ ધોઈ પછી રોક સોલ્ટના પાણીમા પગ પલાળી રાખવાથી હાડકાના દુખાવામાં આરામ મળે છે.

સોજો ઘટાડે છે

જો તમારા પગમાં સોજો આવી ગયો તો તમારે મીઠા વાળા પાણીમાં પગથી ધોઈ તેમા તેને ડુબોડી રાખવા આનાથી પગનો સોજો ઓછો થાય છે

સ્નાયુ માટે ફાયદાકારક

પગના સ્નાયુઓમાં ખેંચાણની તકલીફ હોય તો આ ઉપાય ઘણો ફાયદાકારક છે. મીઠાના પાણીમાં ડુબાડવાથી તમને આમા ઘણી રાહત મળશે.

આંખોનું સ્વાસ્થ્ય સુધારવા આ 9 આદતો કેળવો અને કસરત કરો