જો વેટ લોસ કર્યા પછી આ ભૂલો કરશો તો, વજન ઘટવાને બદલે વધશે


By Jivan Kapuriya18, Jul 2023 12:35 PMgujaratijagran.com

જાણો

વજન ઘટાડ્યા પછી તમે ઘણીવાર કેટલાક એવી ભૂલો કરો છો. જેનાથી તમારું વજન ઝડપથી વધવા લાગે છે. આ સ્ટોરીમાં તેના વિશે વિગતવાર જાણીશું.

લાંબા સમય સુધી ભૂખ્યા રહો

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાની તમારી આદત તમારા મેટાબોલિક રેટને ઘટાડે છે. આ કારણે તમારે વિકનેસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

વધુ કેલરી લેવી

વેટ લોસ કર્યા પછી તમે આત્મસંતુષ્ટ થઈ જાવ છો અને કેટલીક એવી વસ્તુઓ ખાવાનું શરૂ કરો છો જેમાં કેલરી વધારે હોય છે. કઈપણ ખાતા પહેલા તે વસ્તુમાં રહેલી કેલરી તપાસો.

પ્રોટીન ન લેવું

વજન ઘટાડતી વખતે લોકો પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેતા નથી. આવી સ્થિતિમાં પ્રોટીન ખૂબ જ જરૂરી છે. આ તમને સક્રિય રાખે છે. ચણા,વટાણા,મગ,દાળ,અળદ,માછલી,ઈંડા,દૂધનું સેવન કરો.

કોઈ પણ કસરત ન કરવી

વજન ઘટાડ્યા પછી પણ લોકો મોટાભાગે પરેજી પાળતા હોય છે.પરંતુ વધુ ખોરાક લેવાથી તમે નબળા પડી શકો છો. આવી સ્થિતિમાં તમારે ચોક્કસપણે વર્કઆઉટ કરવું જરૂરી છે.

સંતુલિત આહાર લો

સંતુલિત આહાર લેવાથી તમારા શરીરને તમામ પ્રકારના જરૂરી પોષક તત્વો મળે છે.જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ,ચરબી,વિટામિન વગેરે. એટલા માટે પૌષ્ટિક આહાર લો.

વજન ઘટાડ્યા પછી કરેલી આ ભૂલો તમારું વજન ફરી વધારી શકે છે.

આ જ્યુસ શરીરમાં આયર્નની ઉણપને ઝડપથી દૂર કરે છે