વેદાંતાએ હિન્દુસ્તાન ઝીંકમાં પોતાના 91% હિસ્સેદારીને ગીરવે મુક્યો


By Nilesh Zinzuwadiya20, Apr 2023 11:10 PMgujaratijagran.com

2.44 ટકા હિસ્સેદારી ગીરવે

વેદાંતાએ ગુરુવારે હિન્દુસ્તાન ઝીંકમાં રહેલા તેના 2.44 ટકા હિસ્સેદારી એટલે કે 10 કરોડ શેર ગીરવે મુક્યા છે.

કુલ 64.92 ટકા હિસ્સો ગીરવે

આ સાથે હિન્દુસ્તાન ઝીંકમાં રહેલી પોતાની કુલ 64.92 ટકા હિસ્સેદારીનો 91 ટકા હિસ્સો ગીરવે મુકી ચુકી છે.

અનિલ અગ્રવાલનું નિયંત્રણ

વેદાંતા અને હિન્દુસ્તાન ઝીંક બન્ને અબજપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના નિયંત્રણ હેઠળની કંપની છે.

મોટાભાગનો હિસ્સે યુનિયન બેંક પાસે

મોટાભાગના શેર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસે ગિરવે મુક્યા છે. જ્યારે 2.44 ટકા હિસ્સેદારી એક્સિસ ટ્રસ્ટી સર્વિસિસ પાસે ગીરવે મુક્યો છે.

આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા છોડો, બસ આટલું કરીને થઈ જાવ ટેન્શન ફ્રી