Tuesday Special: દરેક મંગળવારે કરો હનુમાન તાંડવ સ્ત્રોતનો પાઠ, દૂર થશે દરેક કષ્ટ


By Sanket M Parekh19, Sep 2023 04:24 PMgujaratijagran.com

જ્યોતિષ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્રમાં પણ કુંડળીમાં રહેલ અશુભ અસરોને નષ્ટ કરવા માટે હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.

શનિ દોષથી મુક્તિ

જ્યોતિષ શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે, આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.

વ્રતનું પાલન

આ દિવસે ભક્ત વ્રતનું પાલન પણ કરે છે. આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

આર્થિક તંગી દૂર થશે

ધાર્મિક માન્યતા છે કે, હનુમાનજીની પૂજા કરવાથી કરિયર અને ધંધામાં ઉન્નતિના યોગ બને છે.

વિધિ-વિધાનથી કરો પૂજા

મંગળવારના દિવસે હનુમાનજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી હનુમાનજી ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે અને મનોકામના પૂર્ણ કરે છે.

હનુમાન તાંડવ સ્ત્રોતનો પાઠ

આ દિવસે પૂજા બાદ હનુમાન તાંડવ સ્ત્રોતનો પાઠ જરૂર કરો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

પૈસાની તંગીમાં રાહત

આમ કરવાથી પૈસાની કમી દૂર થાય છે અને કિસ્મત ચમકી ઉઠે છે. આથી દર મંગળવારે હનુમાન તાંડવ સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો.

Surya Rekha: હાથમાં આ રેખા હોવા પર સમાજમાં મળે છે ખૂબ માન-સન્માન, રાજકારણમાં મળે છે મોટું પદ