Surya Rekha: હાથમાં આ રેખા હોવા પર સમાજમાં મળે છે ખૂબ માન-સન્માન, રાજકારણમાં મળે


By Pandya Akshatkumar19, Sep 2023 03:45 PMgujaratijagran.com

હસ્તરેખા

હિન્દુધર્મમાં હાથની રેખાઓ વ્યક્તિના જીવન પર ખૂબ અસર કરે છે. કેટલીક રેખાઓ દુર્લભ માનવામાં આવે છે. જો આ રેખા હાથમાં હોય તો વ્યક્તિ જીવનમાં ખૂબ તરક્કી પામે છે.

રાજકારણમાં સફળતા

રાજકારણમાં સફળતા પામવા માટે અમુક હસ્તરેખા હોવી જરુરી છે. સૂર્યના ગુણોમાં વધારા માટે આ રેખાઓ જવાબદાર હોય છે.

ગુરુ પર્વત

સૂર્ય રેખાથી નીકળી કોઈ રેખા જો ગુરુ પર્વત સુધી જાય તો વ્યક્તિ રાજકારણમાં સફળ થઇ શકે છે.

હાથની હથેળી

હથેળીમાં સૂર્ય પર્વત પાસેથી કોઈ રેખા નીકળીને મંગળ પર્વત સુધી પહોંચતી હોય તો જાતક કોઈનાથી પણ ડરતો નથી અને આ રેખા વ્યક્તિને સાહસી બનાવે છે.

ઈચ્છાપૂર્તિ રેખા

હાથમાં જો સૂર્ય રેખા હોય તો જાતકની દરેક ઈચ્છા પૂરી થાય છે.

જીવનમાં મળે છે દરેક વસ્તુઓ

સૂર્ય રેખા પર્વતથી કોઈ રેખા શનિ પર્વત સુધી પહોંચે તો વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોય છે. આવા લોકો ચતુર હોય છે અને જીવનમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.

19 સપ્ટેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today September 19, 2023