સમર વેકેશનમાં સુરતમાં ફરવાના સ્થળો શોધી રહ્યા છો તો, આજે અમે તમને જણાવીશું કે સુરતમાં વેકેશન એન્જોય કરવાના સ્થળો.
સુરતમાં 81 હેકટરના વિસ્તારમાં ફેલાયેલ સરથાણા નેચર પાર્ક અને પક્ષીઘર એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં તેમે સરોવર, ઉદ્યાન, એક પક્ષીઘર તથા એક મનોરંજન પાર્કનો આનંદ માણી શકો છો.
સુંવાળી બીચ સુરત નજીક આવેલ એક દરિયાકિનારો છે,જે કાળી રેતી ધરાવે છે અને આ બીચ સુરતથી 25 કિમીના અંતરે આવેલ છે જે ભારતના સ્વચ્છ બીચમાં ગણાય છે.
16મી સદીમાં મોગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં બનાવવામાં આવેલ આ કિલ્લાને રિયાસતગઢના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પોતાની ભવ્ય વાસ્તુકલા અને સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે.
એક લાંબો-કાળા રેતીવાળો સમુદ્ર કિનારો છે. સનસેટ જોવા માટે એક લોકપ્રિય સ્થાન છે અને પર્યટકો વચ્ચે તે ખુબ જ લોકપ્રિય છે.
ગોપી તળાવ સુરતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો પૈકી એક છે, વર્ષ 1510માં મલિક ગોપી દ્વારા આ તળાવનું નિર્માણ કરાયું છે.
સરદાર પટેલ સંગ્રહાલય, એ ગુજરાતના સુરતમાં આવેલું એક સંગ્રહાલય છે. તેની સ્થાપના 1190માં કરવામાં આવી હતી.
જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર સુરતના પાલ વિસ્તારમાં આવેલું છે. તે દેશનું પ્રથમ મલ્ટિડિસિપ્લિનરી અંડરવોટર એક્વેરિયમ છે.
સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના કિનારા પર 54 હેકટર જમીન આ રિવરફ્રન્ટ વિકસિત કરાયો છે.