ઉનાળાના વેકેશનમાં જામનગરમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો


By Vanraj Dabhi27, Mar 2025 11:24 AMgujaratijagran.com

ફરવાલાયક સ્થળો

ઉનાળાના વેકેશનમાં તમે જામનગરના પ્રવાસ દરમિયાન આ સ્થળો નિહાળી શકો છો.

લાખોટા તળાવ

જામનગર રેલ્વે સ્ટેશનથી 4 કિમીના અંતરે, રણમલ તળાવ એ જામનગર શહેરની મધ્યમાં આવેલું માનવસર્જિત તળાવને લાખોટા તળાવ તરીકે પણ ઓળખાય છે.

ખિજડીયા પક્ષી અભયારણ

જામનગર નજીક ખીજડિયા પક્ષી અભયારણ્ય,સચાણા,જામનગરની શાન છે.

ભુજીયો કોઠો

જામનગરના લાખોટા તળાવ નજીક રેન્ટ્રલ બેન્ક રોડ પર ખંભાળિયા ગેટની બાજુમાં આ સ્થળ આવેલ છે.

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર

જામનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ,ખંભાળિયા હાઇવે,સમર્પણ હોસ્પિટલ પાસે,અજંતા સોસાયટી પાસે આવેલ છે.

આદિનાથ જૈન મંદિર

જામનગર શહેરમાં સમર ક્લબ રોડ, શંકર ટેકરી પાસે આ મંદિર આવેલ છે.

બાલા હનુંમાન મંદિર

આ મંદિર જાનમગરમાં શ્રી પ્રેમભિક્ષુજી માર્ગ,લાખોટા તળાવ પાસે, સરકારી વસાહત પાસે આવેલ છે.

પ્રતાપ વિલાસ પેલેસ

પ્રતાપ વિલાસ પેલેસએ જામનગરના સ્વસ્તિક સોસાયટી, પાર્ક કોલોનીમાં આવેલ ઐતિહાસિક સ્થળ છે.

આરાધનાધામ

પોસ્ટ વડાલીયા શિહાણ,હાલાર તીર્થ આરાધનાધામ,તાલુકો જામખંભાળીયા,જામનગર.

દરબારગઢ

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ,હેડ પોસ્ટ ઓફિસ,રાજેન્દ્ર રોડ પર આવેલ છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત તમામ અપટેડ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળાના વેકેશનમાં ભાવનગરમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો