જો તમે અમદાવાદ ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો, તમે અમદાવાદ અને તેની આસપાસ આવેલી આ 5 જગ્યાઓ શેર કરવાનું ભુલતા નહીં.
આજે અમે તમને અમદાવાદ શહેરથી 100 kmના અંતરમાં ફરવાલાયક બેસ્ટ લોકેશન જણાવીશું.
અમદાવાદ નજીક ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર આવેલું છે, જે ભારતના સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે.
નળસરોવર પક્ષી અભિયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભિયારણ્ય છે, જ્યાં સુંદર પક્ષીઓ શિયાળામાં જોવા મળે છે.
મહાત્મા ગાંધીને સમર્પિત દાંડી કુટીર સંગ્રહાલય દુનિયાનું સૌથી મોટું સંગ્રહાલય છે, જ્યાં ગાંધીજી સંબંધિત વસ્તુઓ મળે છે.
ચોમાસા પછી ઝાંઝરી ધોધની મુલાકાત તમારી યાદગાર બની જશે.
ઈંદ્રોડા નેચર પાર્ક બાળકોને ફરવા લઈ જવા માટે બેસ્ટ જગ્યા છે.
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક મહુડી જૈન મંદિરછે.
ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ આવેલું છે. અહીં 1000 વર્ષ જૂનું હનુમાનજીનું પ્રાચીન મંદિર છે.
ટ્રાવેલ સંબંધિ તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.