અમદાવાદમાં જોવાલાયક 10 ઐતિહાસિક પર્યટન સ્થળો


By Vanraj Dabhi24, Mar 2025 05:45 PMgujaratijagran.com

અમદાવાદના પર્યટન સ્થળો

તમે સમર વેકેશન દરમિયાન ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો, તો આ સ્થળો પર તમને જન્નત જેવો આનંદ મળશે.

કાંકરિયા તળાવ

આ સ્થળ અમદાવાદના શ્રેષ્ઠ પિકનિક સ્થળો પૈકીનું એક છે. અહીં તમે રમકડાની ટ્રેનની સવારી,ટેથર્ડ બલૂન રાઇડ્સ જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકો છો.

સાબરમતી આશ્રમ

આ મંદિરમાં ઉપસના મંદિર,ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ આજે પણ છે. આ બધી વસ્તુઓ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

સાબારમતી નદી

આ રિવરફ્રન્ટ સાબારમતી નદીના કિનારે બનાવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં સમય પસાર કરવા માટે આ જગ્યા ખૂબ જ સારી છે.

જુલતા મિનારા

આ સ્થળ પ્રાચીન સ્થળો પૈકીનું એક છે. આ મિનારાને હલાવવાથી થોડીક સેકન્ડોમાં જ બીજો મિનારો આપમેળે હલવા લાગે છે.

સીદી સૈયદ મસ્જિદ

ભદ્રા રોડ,વિદ્યુત ગૃહની સામે,જુનું શહેર,ઘીકાંટા,લાલ દરવાજા,અમદાવાદ.

અડાલજ સ્ટેપવેલ

ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.

જામા મસ્જિદ

માણેક ચોક, ગાંધી રોડ, દાણાપીઠ, ખાડિયા, અમદાવાદ.

ભદ્રનો કિલ્લો

અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભદ્રનો કિલ્લો આવેલો છે.

સરખેજ રોઝા

પોસ્ટ જીવરાજ પાર્ક, સરખેજ મકરબા રોડ,મકરબા, અમદાવાદ.

રાણીનો હજીરો

માણેક ચોક રોડ,જૂના શહેરમાં માંડવીની પોળ,ખાડિયા, અમદાવાદ.

માણેક ચોક

આ પ્રાચીન ઇમારતો પૈકીની એક છે. આ સ્થળ આકર્ષક સ્થળોમાંનું એક છે. તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો.

લો ગાર્ડન

આ એક ખૂબ જ સુંદર જાહેર બગીચો છે. આ સ્થળ હસ્તકલા ખરીદવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.

સ્વામિનારાયણ મંદિર

આ મંદિર અમદાવાદના અગ્રીમ ધાર્મિક સ્થળોમાંનું એક છે. આ મંદિર નારાયાણ દેવને સમર્પિત છે.

Water Park: અમદાવાદના ફેમસ વોટર પાર્કની એન્ટ્રી ફી સહિત A to Z વિગતો જાણો