તુલસીના માંજરનો કરો આ ઉપયોગ, આર્થિક તંગી દૂર થશે


By Nileshkumar Zinzuwadiya07, Nov 2024 03:22 PMgujaratijagran.com

તુલસીના માંજર

તુલસીના છોડ પર લીલા માંજર આવવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

વિષ્ણુજીને છે પ્રિય

ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને તેમને તુલસી સૌથી વધારે પ્રિય છે.

અર્પિત કરો

દર ગુરુવારે શ્રીહરિના ચરણોમાં તુલસીના માંજર અર્પિત કરો. તેનાથી આર્થિક કસ્ટ દૂર થશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે.

ઉપાય

લાલ રંગના કપડામાં તુલસીના માંજરને બાંધીને ઘરના ધનના સ્થાન પર રાખો. આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં.

સુખ શાંતિ માટે ઉપાય

ગંગાજળમાં દરરોજ તુલસીના માંજરનું મિશ્રણ કરી ઘરમાં છંટકાવ કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ જળવાઈ રહેશે.

Kaudi Vastu Tips: ઘરમાં આ જગ્યાએ રાખો કોડી, તમારી તિજોરી પૈસાથી ભરેલી રહેશે