આ 7 લોકોએ ટમેટા ન ખાવા, મુશ્કેલી વધી શકે છે


By Vanraj Dabhi04, Jan 2024 12:24 PMgujaratijagran.com

જાણો

હેલ્થ માટે ફાયદાકારક ટમેટા કોણે ન ખાવા તેની વાત કરીશું.

એસિડિટીમાં

એસિડિટીની સમસ્યા હોય તે લોકોએ ટમેટા ન ખાવા જોઈએ. તેનાથી એસિડિટી વધી શકે છે.

ગેસમાં

પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકોએ વધુ પડતા ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.

બ્લડ પ્રેશરમાં

બ્લડ પ્રેશરની સમસ્યામાં ટમેટા ઓછા ખાવા જોઈએ. તે બ્લડ પ્રેશર વધારે છે.

You may also like

Cardamom Clove Tea Benefits: દરરોજ ખાલી પેટ પીવો આ ચા, વજન ઘટવાની સાથે થશે 5 મોટ

How To Open Blocked Nose: શું તમે શિયાળામાં નાક બંધ થવાથી પરેશાન છો? આ ઉપાયથી તમ

એલર્જીમાં

એલર્જી હોય તેઓએ ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.

સ્નાયુના દુખાવામાં

જો વ્યક્તિને સ્નાયુનો દુખાવો હોય તેઓએ ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.

માથાના દુખાવામાં

માથાનો દુખાવો હોય તો પણ ટમેટા ખાવાનું ટાળવું જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લોહીમાં રહેલી ગંદકીઓ દૂર કરશે વિટામીમન-C યુક્ત આ વસ્તુઓ