Sprouts Side Effects: સ્પ્રાઉટ્સનું સેવન આ લોકો માટે હાનિકારક બની શકે છે, જાણો


By Vanraj Dabhi19, Oct 2024 04:27 PMgujaratijagran.com

મગનું સેવન હાનિકારક

મગની દાળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરે છે.

પોષક તત્વો

મગમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને આયર્ન જેવા ઘણા ખનિજો જોવા મળે છે.

ફણગાવેલ મગ

મગને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. કેટલાક લોકો તેના પુડલા બનાવીને ખાય છે તો કેટલાક તેની ખીચડી બનાવે છે.પરંતુ સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ છે સ્પ્રાઉટ્સ ખાવામાં છે.

કોણે સ્પ્રાઉટ્સનું સેવન ટાળવું

જે લોકોને કિડનીની સમસ્યા હોય અથવા યુરિક એસિડ વધી ગયું હોય તેમણે સ્પ્રાઉટનું સેવન ટાળવું જોઈએ.

યુરિક એસિડ

નિષ્ણાતોના મતે, કઠોળમાં પ્યુરિન અથવા પ્રોટીન વધુ હોવાથી યુરિક એસિડના દર્દીઓ માટે યુરિક એસિડનું સ્તર વધી શકે છે અને સાંધામાં વધુ દુખાવો થાય છે.

કિડનીની સમસ્યા

કિડનીના દર્દીઓ કઠોળનું સેવન ટાળવું જોઈએ, કારણ કે સ્પ્રાઉટ્સનું સેવનથી ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધની સાથે શા માટે ન ખાવા જોઈએ કેળા?