આ પાંચ લોકોએ ગાજર ન ખાવા, જાણો કેમ


By Vanraj Dabhi02, Jan 2024 10:58 AMgujaratijagran.com

વાત ગાજરની

હેલ્થની દ્રષ્ટિએ ગાજરના ઘણા ફાયદા છે, પરંતુ 5 લોકોએ ગાજર ન ખાવાની સલાહ અપાઈ છે.

ગાજરનું સેવન

આમ તો તમે ગાજરનું સલાડ, હલવો, અથાણું, શાક, પરાઠા અને બીજી ઘણી રીતે સેવન કર્યું હશે.

દાંતના દુખાવામાં

જેમને દાતનો દુખાવો હોય તેમણે વધુ પડતા ગાજરનું સેવન ન કરવું.

ડાયાબિટિસમાં

જેમને બીપી કે ડાયિબિટિસની સમસ્યા હોય તેઓએ ગાજન ન ખાવા જોઈએ. તે સુગર વધારે છે.

You may also like

How To Open Blocked Nose: શું તમે શિયાળામાં નાક બંધ થવાથી પરેશાન છો? આ ઉપાયથી તમ

Brain Fog: જાણો શું છે બ્રેઈન ફોગ, તેનાથી નિપટવા માટે ખાવો આ 5 વસ્તુઓ

એલર્જીમાં

જેમને એલર્જી હોય તેઓએ ગાજર ન ખાવા. ગાજરમાં રહેલું તત્વ આ સમસ્યાને વધારે છે.

સ્તનપાન કરાવતી મહિલા

બાળકને સ્તનપાન કરાવતી મહિલાએ ગાજરનું સેવન ન કરવું જોઈએ. માતાના દૂધનો ટેસ્ટ બદલાઈ જાય છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હાર્ટના બ્લોકેજથી રહેશો દૂર, કરો આ વસ્તુઓનુ સેવન