આપણા પરિવારના સભ્યો કે વડીલો આપણને નખ ઘસવાનું કહે છે, તેનાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે.
લોકો તમને સલાહ આપે છે કે નખ ઘસવાથી આપણને કેવા ફાયદા થાય છે. ચાલો જાણીએ.
આવી વસ્તુ કરવાથી તમે પાતળા વાળ આથવા સફેદ વાળ સાથે સંઘર્ષ કરવાની પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.
તમારે દરરોજ નખ ઘસવા જોઈએ. આવું કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.
જો તામરા માથા પર વાળ નથી ઉગી રહ્યા અને ઘણા બધા વાળ ખરી ગયા છે, તો આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે.
નખ ઘસવાથી શરીરમાંથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેના કારણે ચહેરા પર ચમક આવે છે.
જો તમે રોજ તમારા નખને ઘસો છો, તો તમે ત્વચાને લગતી ગણી બીમારીઓથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.
જો તમે દરરોજ આ પદ્ધતિઓનો અમલ કરો છો, તો આમ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ એવી પ્રેક્ટિસ છે જેને કરવાથી ટાલ દૂર થાય છે અને માથી પર ફરી વાળઉગી શકે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.