આ 7 લોકોએ લસણ ન ખાવું જોઈએ


By Thakur Dharmendrasinh Dilipsinh03, Jan 2024 11:45 AMgujaratijagran.com

જાણો

લસણ ખાવાના ઘણા ફાયદા છે પરંતુ આજે આપણે વાત કરીશું કે કેવા લોકોએ લસણ ન ખાવું જોઈએ

સર્જરીમાં

સર્જરી કરાવવાની હોય તેવી વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ

પેટની સમસ્યામાં

પેટની સમસ્યા હોય તેવા વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ

એસિડિટીમાં

એસિડિટીની સમસ્યા હોય તો લસણ ન ખાવું જોઈએ

બ્લડપ્રેશરની સમસ્યામાં

બ્લડપ્રેશરની સમસ્યા હોય તેઓએ લસણ ન ખાવું જોઈએ

સગર્ભાએ

ગર્ભવતી મહિલાઓએ લસણ ન ખાવું જોઈએ

દવાઓ સાથે

દવાઓનું સેવન કરનાર વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ

પરસેવામાં

પરસેવામાં વાસ આવતી હોય કે મોંઢામાં વાસ આવતી હોય તેવી વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ

આવી જ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તણાવ ભાગશે દૂર, અપનાવો આ આદતો