ગુલાબ શરબત પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ 5 ફાયદ


By Hariom Sharma2023-05-10, 09:26 ISTgujaratijagran.com

ગુલાબના પોષકતત્ત્વો

- એન્ટિઓક્સિડેન્ટ - વિટામિન એ - વિટામિન સી - આયર્ન - કેલ્શિયમ

ત્વચા માટે હેલ્ધી

ગુલાબનું શરબત પીવાથી ત્વચાને ઘણા ફાયદા મળે છે. આમા એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન સી હોય છે, જે ખીલ અને ડાઘાને ઘટાડીને ત્વચા હેલ્ધી રાખે છે.

પેટ માટે ફાયદાકારક

ગુલાબ શરબત પેટ માટે પણ ફાયદાકારક હોય છે. આને પીવાથી પેટની ગરમી ઓછી થાય છે અને પાચન તંત્ર પર તેની સારી અસર થાય છે. આનાથી ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળે છે.

ગરમીથી રાહત

ગુલાબ શરબત પીવાથી ગરમથી રાહત મળે છે. ગુલાબના ફૂલોની ઠંડી તાસીર શરીરના તાપમાનને મેનેજ કરીને ગરમીથી રાહત અપાવવામાં મદદ મળે છે.

સ્ટ્રેસમાં આરામ

ગુલાબના પાંદડા સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ કરે છે. આ શરબત પીવાથી મગજ શાંત રહે છે અને રિલેક્સ અનુભવ થાય છે, જેનાથી સ્ટ્રેસ અને એન્જાઇટીના લક્ષણો ઘટે છે.

ચશ્મા લગાવવાથી નાક પર થતો દુખાવો કેવી રીતે દૂર કરવો?