જો તમે યોગ કરવાનું શરૂ કરશો તો તમને મળશે કે તેમા ફક્ત એક જ નહીં પરંતુ અનેક આસનોનો સમાવેશ થાય છે.
દરેક આસનોના અલગ અલગ ફાયદા મળે છે, એટલે કે,અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ આસનો કરવામાં આવે છે.
જો તમે બધા આસનો કરવા માટે તમે અહીં દર્શાવેલ આસન કરવું જોઈએ, તે તમને માથાથી લઈને પગ સુધી અસર કરશે.
આ આસનનું નામ છે સૂર્ય મનસ્કાર.
સૂર્ય નમસ્કાર શરીરના દરેક ભાગ માથાથી પગ સુધી બધાને અસર કરે છે.
વજન ઘટાડવામાં,સુગમતા વધારવામાં અને રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે.
મનને શાંત કરે છે અને શરીરને સક્રિય રાખે છે.
આ આસન હોર્મોન્સને સંતુલિત કરે છે અને મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.
આનો અર્થ એ થયો કે સૂર્ય નમસ્કાર ફક્ત બહારથી જ નહીં પણ શરીરની અંદરથી પણ અસરકારક છે.