સ્નાન કર્યા પછી મુખ્ય દ્રાર પર છાંટો આ 3 વસ્તુઓ, થશે ધન વર્ષા


By Prince Solanki24, Dec 2023 06:30 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમા ઘરની દિશાઓ ઉપરાંત ઘણી એવી વાતો જણાવવામા આવી છે જેનો અમલ કરવાથી ગરીબ પણ અમીર બની શકે છે.

મુખ્ય દ્રાર

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વનો અને શુભ માનવામા આવે છે, કારણ કે ત્યાથી જ ઘરમા દેવી દેવતાઓનો પ્રવેશ થાય છે.

સ્નાન કર્યા પછી શુ છાંટો?

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્રાર પર 3 વસ્તુઓનો છંટકાવ કરવાથી કોઈપણ વ્યક્તિ પર ધનવર્ષા થઈ શકે છે.

ગંગાજળ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્રાર પર ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાથી દૂર થાય છે.

You may also like

New Year Upay 2024: નવા વર્ષના પહેલા જ દિવસે કરો આ ચમત્કારી ઉપાય, આખા વર્ષ દરમિય

Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરની બહાર આ લખો, નકારાત્મકતા દૂર થઈ જશે

મીઠાનુ પાણી

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્રાર પર મીઠાનુ પાણી છાંટવુ શુભ માનવામા આવે છે. મીઠાવાળા પાણીને છાંટવાથી ઘરમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ધન વર્ષા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સવારે સ્નાન કર્યા પછી રોજ જો કોઈ વ્યક્તિ આગળ જણાવેલ 3 ઉપાયો કરે છે તો જલ્દી જ જીવનમા ધનવર્ષા થઈ શકે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ખીસ્સામા કપૂર રાખવાના ફાયદા