ખીસ્સામા કપૂર રાખવાના ફાયદા


By Prince Solanki24, Dec 2023 06:03 PMgujaratijagran.com

કપૂર

હિન્દૂ ધર્મમા કપૂરનુ એક અલગ જ મહત્વ છે, સામાન્ય રીતે પાઠ પૂજા અને હવનના સમયમા કપૂરનો ઉપયોગ કરવામા આવે છે.

ખીસ્સામા કપૂર

સામાન્ય રીતે સાંજના સમયે ઘરોમા કપૂરને સળગાવવામા આવે છે, જેથી નકારાત્મક ઉર્જા ઘરમાથી દૂર થાય છે. આ ઉપરાંત પરિવારના સભ્યો પર ખરાબ અસર ન પડે તે માટે ખીસ્સામા કપૂર રાખવાથી ફાયદો મળે છે.

નકારાત્મક ઉર્જા દૂર કરે

જો કોઈ વ્યક્તિ ખીસ્સામા કપૂરનો ટુકડો રાખે છે, તો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

મન રહેશે શાંત

ખીસ્સામા કપૂરને રાખવાથી મન શાંત રહે છે, જો કોઈ વ્યક્તિનુ મન શાંત રહેતુ નથી તો ખીસ્સામા કપૂર રાખવાથી મન શાંત રહે છે.

વાસ્તુદોષ

વાસ્તુદોષથી છૂટકારો મેળવવા માટે તમે ખીસ્સામા કપૂરની ગોળી રાખો. ખીસ્સામા કપૂર રાખવાથી જલ્દી વાસ્તુદોષની સમસ્યા દૂર થાય છે.

લગ્નજીવનમા તણાવ

આજકાલ લોકોના લગ્નજીવનમા તણાવ જોવા મળતો હોય છે. ખીસ્સામા કપૂરની ટીકડીઓ રાખવાથી લગ્નજીવનમા તણાવ દૂર થાય છે અને શાંતિ સ્થપાય છે.

ધનયોગ

માન્યતા પ્રમાણે ખીસ્સામા કપૂર રાખવાથી ધનયોગ બને છે. જેથી રુમાલમા કપૂરને બાંધીને તેને ખીસ્સામા રાખો.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

નવા વર્ષે આ વસ્તુઓ ભેટમા આપી ચમકાવો પોતાનુ ભાગ્ય