અહીં એવા 6 મસાલા છે જે મોટાભાગે હાઈ બ્લડ સુગર લેવલને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.
તજનું ગ્લુકોઝ પાચનક્રિયા વધારીને ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં અને લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
આદુ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારીને અને કોર્બોહાઇડ્રેટ પાચનક્રિયામાં મદદ કરીને લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
મેથીના દાણા કાર્બોહાઇડ્રેટના શોષણને ધીમું કરીને ઇન્સ્યુલિનની ક્રિયાને વધારીને બ્લડ સુગરનું સ્તર ઓછું કરે છે.
અજમામાં એવા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશાલતાને સુધારવામાં અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે.
કાળા મરીમાં રહેલ પિપરિન,ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારી શકે છે અને ગ્લુકોઝ સહિષ્ણુતામાં સુધારો કરી શકે છે.
લસણ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારીને ગ્લુકોઝના વધુ સારું ઉપયોગને પ્રોત્સાહન આપીને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
આ નોંધવું અગત્યનું છે કે જ્યારે મસાલા બ્લડ સુગરને સંતુલિત કરી શકે છે પરંતુ આ તેની સારવાનો વિકાલ્પ નથી.જો તમને ડાયાબિટીસ કે હાઈ બ્લડ સુગર તો એક વ્યાપક યોજના બનાવવા માટે હેલ્થકેર પ્રોફેશનલ સાથે નજીકથી કામ કરવું આવશ્યક છે.