ચામડીની એલર્જીથી છૂટકારો મેળવવા માટે આપનાવો આ ઉપાયો


By Prince Solanki04, Jan 2024 06:15 PMgujaratijagran.com

એલર્જી

ક્યારેક ખોટા સાબૂના ઉપયોગ કરવાથી અથવા જંક ફૂડના વધારે પડતા સેવનથી ચામડીમા એલર્જીની સમસ્યા થાય છે. એવામા જો તમે એલર્જીની સમસ્યા કરવા માંગો છો, તો તમે કેટલાક ઉપાયો કરી શકો છો.

નારિયેળ તેલ

એલર્જીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલના ઉપયોગથી ખરાબ ચામડી દૂર થાય છે.

પાણી પીઓ

એલર્જીથી છૂટકારો મેળવવા માટે તમે વધુમા વધુ પાણી પીઓ. પાણી શરીરમા રહેલા ઝેરીલા પદાર્થો પેશાબના દ્રારે બહાર નીકાળે છે, જે એલર્જીની સમસ્યાને દૂર કરે છે.

ઓલિવ ઓઈલનો ઉપયોગ

એલર્જી ઓઈલનો ઉપયોગ કરવાથી ચામડીની એલર્જીની સમસ્યા દૂર થાય છે. ઓલિવ ઓઈલમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે, જે ચામડીમા એલર્જીની સમસ્યાને દૂર કરે છે.

You may also like

શિયાળામાં હોઠ પર એલોવેરા જેલ લગાવતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો ફાયદ

Foods For Dry Skin: શિયાળામાં ત્વચાની ડ્રાયનેસ દૂર કરવા ખાઓ આ ફૂડ્સ

લીમડો

લીમડો એંટી બેક્ટેરિયલ ગુણ ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓને ઠીક કરે છે. આ માટે તમે લીમડાના પત્તાને 8 ક્લાક માટે પાણીમા પલાળીને રાખો. હવે તેને પીસીને ચામડી પર 30 મિનિટ માટે લગાવો.

મધ

એલર્જીની સમસ્યાને ઓછી કરવા માટે મધ ઉપયોગી છે. આ માટે એક ચમચી સફરજનના સિરકામા મધ ઉમેરીને દિવસમા 3 વખત એલર્જી વાળા ભાગ પર લગાવો. આ કરવાથી થોડા દિવસમા એલર્જીની સમસ્યા ઓછી થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વાળ માટે ફાયદાકારક છે લસણ, જાણો કંઈ રીતે?