બટાકા ખાવાથી પોટેશિયમ વધી શકે છે. જે કિડનીની બીમારીને વધી શકે છે. જે કિડની ફેલિયર પણ કરી શકે છે.
ડાયાબિટીશના દર્દીઓને બટાકા વધારે ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી ડાયાબિટીશની સમસ્યા વધી શકે છે.
બટાકા બ્લડમાં પોટેશિયમનું લેવલ વધારી શકે છે. જેથી બટાકા વધારે ખાવાથી હાર્ટ સબંધી સમસ્યાનો ખતરો વધી જાય છે.
બટાકાથી બૉડીમાં એલર્જીની સમસ્યા વધી શકે છે. લીલા પડી ગયેલા બટાકા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.
ગઠિયા વાના દર્દીઓ માટે બટાકા નુક્સાનદાયક નીવડી શકે છે, કારણ કે બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટથી સાંધાનો દુખાવો વધી શકે છે.
બ્લડ પ્રેશરના દર્દીએ વધારે બટાકા ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
વધારે પડતા બટાકા ખાવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી હોય છે.