Places in Somnath: શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ફરવા માટેના સ્થળોની યાદી


By Vanraj Dabhi22, Jul 2024 06:44 PMgujaratijagran.com

સોમનાથમાં પ્રવાસી સ્થળો

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. તમે સોમનાથ અને તેની નજીકમાં ફરવાનો પ્લાન કરી શકો છો.

સુરજ મંદિર- સૂર્ય મંદિર

સોમનાથમાં સુરજ મંદિરને સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ત્રિવેણી ઘાટ પાસે, લક્ષ્મી નારાયણ મંદિરની નજીક, હિરણ નદીના કાઠે આવેલ છે.

લક્ષ્મી નારાયણ મંદિર

સોમનાથમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક લક્ષ્મી નારાયણ મંદિર જે ત્રિવેણી તીર્થના કિનારે આવેલું છે.

દેહોત્સર્ગ તીર્થ

ભગવાનશ્રી કૃષ્ણની અંતિમ નજિધામ પ્રસ્થાનલીલા સાથે સંકળાયેલા ભાલકા તીર્થ દેહોત્સર્ગ તરીકે પ્રસિદ્ધ છે.

ભાલકા તીર્થ

સોમનાથમાં કેટલાક પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે.જે પ્રભાસ પાટણમાં વેરાવળ હાઇવે આવેલ છે.

સોમનાથ મંદિર

દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ સોમનાથમાં આવેલ છે, શ્રાવણ મહિનામાં આ મંદિરે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે.

પાંચ પાંડવ ગુફા

સોમનાથ નજીક ફરવા જવું હોય તો તમે પાંચ પાંડવોની ગુફાની મુલાકાત લઈ શકો છો.

સોમનાથ બીચ

સોમનાથ મહાદેવના દર્શન કરીને તમે સોમનાથ બીચ પર ફરવા જઈ શકો છો.

કામનાથ મહાદેવ મંદિર

સોમનાથમાં ભગવાન શિવનું પૌરાણીક કામનાથ મહાદેવનું મંદિર આવેલ છે.

સિકક્મમાં ફરવાલાયક આ સ્થળો છે Awesome