ઘરમાં કબૂતર માળો બનાવે તો શુભ છે કે અશુભ?


By Vanraj Dabhi20, Jun 2025 11:13 AMgujaratijagran.com

કબૂતરનો માળો

હિન્દુ ધર્મમાં, ઘણી વસ્તુઓને શુભ કે અશુભ સાથે જોડાયેલી જોવામાં આવે છે.

શું સૂચવે છે?

કબૂતર ઘરમાં આવે કે માળો બનાવે તે શું દર્શાવે છે?

ઘરમાં માળો

કબૂતર ઘરમાં માળો બનાવવે તો તે અશુભ માનવામાં આવે છે.

દુર્ભાગ્ય લાવે છે

લોક માન્યતા અનુસાર, જો કબૂતર ઘરની બાલ્કની કે છત પર માળો બનાવે છે, તો તે ઘરમાં દુર્ભાગ્ય લાવે છે.

ઇંડા શું સૂચવે છે?

ઘરમાં કબૂતર ઈંડા મૂકે તે પણ અશુભ છે.

દુઃખ અને ગરીબી આવે

એવું માનવામાં આવે છે કે, જો કબૂતર ઘરમાં ઈંડા મૂકે છે, તો તે ઘરમાં દુઃખ અને ગરીબી લાવે છે.

નકારાત્મકતા દર્શાવે છે

કબૂતર ઘરમાં ગડબડ કરે છે, જે નકારાત્મકતાને આકર્ષે છે. આ જ કારણ છે કે કબૂતર માટે ઘરમાં માળો બનાવવો અશુભ છે.

શું એકાદશીના દિવસે મૃત્યુ પામેલ લોકોને મોક્ષ મળે છે? જાણો