ન્યુટ્રિશનિસ્ટ લીમા મહાજન રાત્રિભોજનની કરવામા આવતી કેટલીક સામાન્ય ભૂલો વિશે જણાવે છે, જેમા તેઓ કહે છે કે રાત્રિભોજન પછી નાસ્તો ન કરવો અને વજન ઘટાડવા માટે કાર્બોહાઈડ્રેટ ટાળવું
વજન ઘટાડવા માટે રાત્રિભોજન છોડવાથી મેટાબોલિક રેટ પર અસર થઈ શકે છે, કાર્બ માટે પ્રમાણસર ખોરાક લો, પરંતુ સંદતર ભોજન છોડી દેવું તેવી સલાહ ડાયેટીશયન નથી આપતા.
ડાયેટીશયવ લીમા મહાજન જણાવે છે રાત્રિભોજન લેવાનો સાચો સુમય 2-3 કલાક પહેલાનો છે. આનાથી ગેસ્ટ્રિક સમસ્યાથી બચી શકાય છે, અને સારી ઊંઘ લઈ શકાય છે
રાત્રિભોજનનો સમય શરીરના કુદરતી માંગ પ્રમાણે હોવો જોઈએ, રાત્રિભોજનનો સાચો સમય આશરે 6-8 વાગ્યાનો છે, જેથી ખોરાકને પચવા માટે પર્યાપ્ત સમય મળી રહે.
અપચો પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ લાવી શકે છે, માટે રાત્રે સમયસર જમી લેવું ફાયદાકારક છે
અપચો પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ લાવી શકે છે, માટે રાત્રે સમયસર જમી લેવું ફાયદાકારક છે
રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે 2-3 કલાકના ગેપ રાખવાથી ગેસ્ટ્રિક જ્યુસને વધુ સારી રીતે બહાર કાઢવામાં મદદ મળે છે.